બુક વિમોચન ફંકશન : 

અમદાવાદમાં તા. 31મી ઓકટોબર, 2015ને શનિવારે સાંજે
મા-દીકરી જ્યોતિબેન ભટ્ટ અને અર્ચનાબેન ભટ્ટ-પટેલના છ પુસ્તકોનું વિમોચન
થયું. કવિ ધૂનીભાઇ માંડલિયા, લેખક યશવંતભાઇ મહેતા, સંગીત નાટક અકાદમીના
અધ્યક્ષ અને લોક સાહિત્યકાર યોગેશ ગઢવી, શ્રી રમેશભાઇ ઠક્કર તથા
કાર્યક્રમના સંચાલક કવિ હરદ્રાર ગોસ્વામી સાથેની યાદગાર શામ.

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: