Uncategorized જૂનાગઢમાં લેકચર September 14, 2016 જૂનાગઢમાં લેકચર : સ્વ. પેથલજીભાઇ ચાવડાની 87મી જન્મજયંતિ અને ડો. સુભાષ આર્યકન્યા છાત્રાલયના સ્થાપના દિન અવસરે તા. 15મી સપ્ટેમબર 16 અને ગુરુવારે સાંજે 6 વાગે ડો. સુભાષ એકેડેમીમાં મારું અને જ્યોતિનું લેકચર. Krishnkant Unadkat
મોબાઇલ તમારી તબિયત બગાડી શકે છે…. દિવ્ય ભાસ્કરની તા. 18 ઓકટોબર 2015 ને રવિવારની રસરંગ પૂર્તિમાં મારી કોલમ, દૂરબીન.
હવે બસ, મેં મારા ભાગનું રડી લીધું છે! – ચિંતનની પળે હવે બસ, મેં મારા ભાગનું રડી લીધું છે! ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ ગોફણો વીંઝી સળગતા સૂર્ય નામે એક…