Uncategorized જૂનાગઢમાં લેકચર September 14, 2016 જૂનાગઢમાં લેકચર : સ્વ. પેથલજીભાઇ ચાવડાની 87મી જન્મજયંતિ અને ડો. સુભાષ આર્યકન્યા છાત્રાલયના સ્થાપના દિન અવસરે તા. 15મી સપ્ટેમબર 16 અને ગુરુવારે સાંજે 6 વાગે ડો. સુભાષ એકેડેમીમાં મારું અને જ્યોતિનું લેકચર. Krishnkant Unadkat
છેલ્લી વખત મળતાં હોવ એવી રીતે બધાંને મળો ચિંતનની પળે કોલમ વાચવા માટે નીચેની લીંક પર ક્લીક કરો છેલ્લી વખત…
નક્કી કરી લો, તમારે દુઃખી રહેવું છે કે સુખી? ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ અય શમાં તેરી ઉમ્ર-એ-તીબઈ હૈ એક…