Uncategorized જૂનાગઢમાં લેકચર September 14, 2016 જૂનાગઢમાં લેકચર : સ્વ. પેથલજીભાઇ ચાવડાની 87મી જન્મજયંતિ અને ડો. સુભાષ આર્યકન્યા છાત્રાલયના સ્થાપના દિન અવસરે તા. 15મી સપ્ટેમબર 16 અને ગુરુવારે સાંજે 6 વાગે ડો. સુભાષ એકેડેમીમાં મારું અને જ્યોતિનું લેકચર. Krishnkant Unadkat
તમારે સુખ ખરીદવું છે? CHINTAN NI PALE by Krishnakant Unadkat જો પૂર્ણ શ્રઘ્ધા મુસાફરને હોય મંઝિલમાં, તો આપમેળે વળે છે…
આપણા દેશમાં પ્રામાણિકતા એટલે લાંચ લેવાની નહીં, દેવી તો પડે જ! : દૂરબીન આપણે કેમ સ્વિત્ઝર્લેન્ડના લોકો જેવા નથી? આપણા દેશમાં પ્રામાણિકતા એટલે લાંચ લેવાની નહીં, દેવી તો પડે જ! દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ ધન…
તારાથી વિશેષ આ દુનિયામાં બીજું કંઈ છે જ નહીં! ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ પાંદડું કેવી રીતે પીળું થયું કોને…