Uncategorized ‘અહા ચિંતન’નું વિમોચન December 3, 2016 આવો મળીએ, અમદાવાદ મીઠાખળીમાં આવેસ ક્રોસવર્ડમાં તા. 4, રવિવાર, સવારે 11.30… મારા, જ્યોતિ, નવભારત સાહિત્ય મંદિર અને ક્રોસવર્ડ તરફથી સહુને આમંત્રણ છે.. Krishnkant Unadkat
મને થયેલો અન્યાય હું કેવી રીતે ભૂલું? – ચિંતનની પળે મને થયેલો અન્યાય હું કેવી રીતે ભૂલું? ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ ઉલઝનોં ઔર કશ્મકશ મેં ઉમ્મીદ કી ઢાલ લિયે…
સંવેદનાની મહેફિલ સંવેદનાની મહેફિલ : સંવેદનાઓ સળવળે કે સંવેદનાઓ સુષુપ્ત થઇ જાય ત્યારે શબ્દો સીવાય કોઇનો સહારો કામ લાગતો નથી. તીવ્ર સંવેદનાના…
અપેક્ષા વગરનો દરેક સંબંધ અધૂરો છે ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ વિશ્વાસ રાખ એ જ તો દફનાવશે તને, કોણે કહ્યું…