નારાજ થવાનો અધિકાર માત્ર તને જ આપ્યો છે ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ જ્યારે જ્યારે તું હની ખિજાય છે, ત્યારે…
તમે મોટિવેશનલ મેસેજિસ ફોરવર્ડ કરો છો ? તો તમે…! મોબાઇલ અથવા તો સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર પ્રેરણાત્મક સુવાક્યો ફોરવર્ડ કે…
વડોદરામાં અનિલ આચાર્યના પાંચ પુસ્તકોનું વિમોચન વડોદરામાં અનિલ આચાર્યના પાંચ પુસ્તકોનું વિમોચન થયું. આ અવસરની તસવીરો… મારી સાથે હતા, સુશ્રી…
પ્લીઝ તું વધારે પડતી હમદર્દી ન બતાવ! ચિંતનની પળે-કૃષ્ણકાંત ઉનડકટ આપે છે દિલાસા અને રડવા નથી દેતા,દુ:ખ મારું મને મિત્રો…
‘ફેસલેસ કલ્ચર’ તરફઆગળ ધપતી દુનિયા માણસને સમજાય નહીં એ રીતેએ માણસથી દૂર થઇ રહ્યો છે.‘ચહેરા વગરની સંસ્કૃતિ ’ વિકસીરહી છે.…
વખાણ કરવાં હોય તો બધાની હાજરીમાં કરને! ચિંતનની પળે-કૃષ્ણકાંત ઉનડકટ દોસ્તો, જમાનાને નવી ભાષાની પ્યાસ છે,આ રૂઢ વાણી તો હવે…
HIV / AIDS સેક્સના કારણે વગોવાયેલી એક બીમારી તા. 1 ડિસેમ્બરને મંગળનારે વિશ્ર્વ એઇડઝ દિવસ છે. આ બીમારીને લોકોએ ચારિત્ર્ય…
જે થાય છે એ સારા માટે જ થાય છે ચિંતનની પળે-કૃષ્ણકાંત ઉનડકટ જિંદગી સે યહી ગિલા હૈ મુઝે, તૂ…
જેને ચાહો છો એને સતત પ્રેમ કરતા રહો – કૃષ્ણકાંત ઉનડકટ ‘ખબર છે ડોટ કોમ’માં યંગ અને એનર્જેટિક પત્રકાર અંકિત…
ટેરરિઝમ અને ટૂરિઝમ ફ્રાન્સની રાજધાની પેરિસમાં થયેલા ટેરરિસ્ટ એટેક્સ પછી ફરીથી એ સવાલ ઊભો થયો છે કે હવે…