દિવાળીના તહેવારોની શુભકામનાઓ.. ફેસ્ટિવલ મૂડ બરોબર જામ્યો છે ત્યારે વાંચો…‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિ (તા. 08 નવેમ્બર 2015, રવિવાર) માં પ્રસિધ્ધ…
બધાને ખુશ રાખવાના પ્રયાસ તું છોડી દે! ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ ઊંઘમાંથીય ઝબકી જાગું છું, એક ઓછાયો જોઈ ભાગું…
બુક વિમોચન ફંકશન : અમદાવાદમાં તા. 31મી ઓકટોબર, 2015ને શનિવારે સાંજે મા-દીકરી જ્યોતિબેન ભટ્ટ અને અર્ચનાબેન ભટ્ટ-પટેલના છ પુસ્તકોનું વિમોચન…
પુરુષો પર થતાં બળાત્કાર વિશે થોડી વાત જાણવા જેવી છે.‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિ (તા. 01 નવેમ્બર 2015, રવિવાર) માં પ્રસિધ્ધ…
શનિવાર, તા. 31મી ઓકટોબરે સાંજે 6 વાગે જ્યોતિ ભટ્ટ અને અર્ચના ભટ્ટ-પટેલના છ પુસ્તકોનું વિમોચન….
તારે મને કોઇ વાતમાં ના કહેવાની જ નહીં! ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી…
સોશિયલ નેટવર્કિંગનું સત્ય શું છે?‘દિવ્ય ભાસ્કર’ની રવિવારની ‘રસરંગ’ પૂર્તિમાં પ્રસિધ્ધ થયેલી કોલમ ‘દૂરબીન’ (25 October 2015, Sunday)
તારું નસીબ તારા સિવાય બીજું કોઇ નહીં ચમકાવે …
મોબાઇલ તમારી તબિયત બગાડી શકે છે…. દિવ્ય ભાસ્કરની તા. 18 ઓકટોબર 2015 ને રવિવારની રસરંગ પૂર્તિમાં મારી કોલમ, દૂરબીન.
તું પોતાના લોકો માટે પારકાની સલાહ ન લે! ચિંતનની પળે–કૃષ્ણકાંત ઉનડકટ લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો, દર્શનની…