રાજકોટમાં ખરા બપોરે અને એ પણ રવિવારે લેકચર સાંભળવા કોણ આવશે ?એની થોડી ફીકર હતી. રાજકોટિયન્સની બપોરે આરામની આદત જગજાણીતી છે. જો કે જ્યારે આખો એન્જિનિયરીંગ હોલ ભરેલો જોયો ત્યારે મોજ પડી ગઇ. પહેલાં કાજલ ઓઝા-વૈધને અને પછી મને રાજકોટના લવલી ઓડિયન્સે પોણો-પોણો કલાક પ્રેમથી સાંભળ્યા. લોકોનો રિસ્પોન્સ કાબિલેદાદ હતો. બ્રહ્મસંગમ સંસ્થાના પ્રમુખ અને ધારાસભ્ય ઇન્દ્રનીલભાઇ રાજ્યગુરુ અને તમામ શ્રોતાઓનો દિલથી આભાર.
Related Posts
આપણા ઘરમાં કેમ કોઈ હસતું નથી? – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
આપણા ઘરમાં કેમકોઈ હસતું નથી? ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ ડૂબી હૈ મેરી ઉંગલિયા ખુદ અપને લહૂ મેં,યે કાંચ કે…
તું હોય તો મને બહુ ફેર પડે છે! – ચિંતનની પળે
તું હોય તો મને બહુ ફેર પડે છે! ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ ભૂલ કોની, ક્યાં થઈ છે એ…
જે થયું એ તારા કારણે જ થયું છે – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
જે થયું એ તારા કારણે જ થયું છે ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ મેરે સાથ તુમ ભી દુઆ કરો યૂં…

ખરેખર, મજા પડી ગઇ…..કાજલ ઓઝા-વૈધનો વિડિયો કાલે યુટ્યુબ પર અપલોડ કર્યો…https://youtu.be/q2KaGIK2yXA
અને આજે આપનો વિડીયો ઓન-એર થવા જઇ રહ્યો છે….
watch video….https://youtu.be/6EpxI4S26nw