રાજકોટમાં ખરા બપોરે અને એ પણ રવિવારે લેકચર સાંભળવા કોણ આવશે ?એની થોડી ફીકર હતી. રાજકોટિયન્સની બપોરે આરામની આદત જગજાણીતી છે. જો કે જ્યારે આખો એન્જિનિયરીંગ હોલ ભરેલો જોયો ત્યારે મોજ પડી ગઇ. પહેલાં કાજલ ઓઝા-વૈધને અને પછી મને રાજકોટના લવલી ઓડિયન્સે પોણો-પોણો કલાક પ્રેમથી સાંભળ્યા. લોકોનો રિસ્પોન્સ કાબિલેદાદ હતો. બ્રહ્મસંગમ સંસ્થાના પ્રમુખ અને ધારાસભ્ય ઇન્દ્રનીલભાઇ રાજ્યગુરુ અને તમામ શ્રોતાઓનો દિલથી આભાર.
Related Posts
![](https://www.chintannipale.com/wp-content/uploads/2021/05/6.jpg)
હું સમજુ અને ડાહ્યો છું એ જ મારો વાંક છે? – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
હું સમજુ અને ડાહ્યો છું એ જ મારો વાંક છે? ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ દિલ અગર હૈ તો દર્દ…
![](https://www.chintannipale.com/wp-content/uploads/2023/08/118-scaled.jpg)
મિત્રો તો આપણાં સારાં નસીબની નિશાની છે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
મિત્રો તો આપણાં સારાંનસીબની નિશાની છે! ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ દિલ ધડકને કા સબબ યાદ આયા,વો તેરી યાદ થી…
![](https://www.chintannipale.com/wp-content/uploads/2017/08/96-1.jpg)
આ રોજેરોજની માથાકૂટથી હવે હું કંટાળી ગયો છું – ચિંતનની પળે
આ રોજેરોજની માથાકૂટથી હવે હું કંટાળી ગયો છું ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ હોય કડવાશ ભલે ઘૂંટ ભરી તો લઈએ,…
ખરેખર, મજા પડી ગઇ…..કાજલ ઓઝા-વૈધનો વિડિયો કાલે યુટ્યુબ પર અપલોડ કર્યો…https://youtu.be/q2KaGIK2yXA
અને આજે આપનો વિડીયો ઓન-એર થવા જઇ રહ્યો છે….
watch video….https://youtu.be/6EpxI4S26nw