રાજકોટમાં ખરા બપોરે અને એ પણ રવિવારે લેકચર સાંભળવા કોણ આવશે ?એની થોડી ફીકર હતી. રાજકોટિયન્સની બપોરે આરામની આદત જગજાણીતી છે. જો કે જ્યારે આખો એન્જિનિયરીંગ હોલ ભરેલો જોયો ત્યારે મોજ પડી ગઇ. પહેલાં કાજલ ઓઝા-વૈધને અને પછી મને રાજકોટના લવલી ઓડિયન્સે પોણો-પોણો કલાક પ્રેમથી સાંભળ્યા. લોકોનો રિસ્પોન્સ કાબિલેદાદ હતો. બ્રહ્મસંગમ સંસ્થાના પ્રમુખ અને ધારાસભ્ય ઇન્દ્રનીલભાઇ રાજ્યગુરુ અને તમામ શ્રોતાઓનો દિલથી આભાર.
Related Posts
એ મારી જિંદગીનો સૌથી ખરાબ સમય હતો! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
એ મારી જિંદગીનો સૌથી ખરાબ સમય હતો! ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ તું જો આવે તો અછોવાનાં કરું, ને…
દિલથી જે કંઈ પણ થાય એ પવિત્ર બની જાય છે – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
દિલથી જે કંઈ પણ થાય એ પવિત્ર બની જાય છે ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ મૈં ખુદ ભી સોચતા…
દરેક વાતને ગંભીરતાથી લેવાની કંઈ જરૂર નથી! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
દરેક વાતને ગંભીરતાથીલેવાની કંઈ જરૂર નથી! ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ લડખડાતી જાત છે, ને રાત લાંબી છે ઘણી,ને લથડતા…

ખરેખર, મજા પડી ગઇ…..કાજલ ઓઝા-વૈધનો વિડિયો કાલે યુટ્યુબ પર અપલોડ કર્યો…https://youtu.be/q2KaGIK2yXA
અને આજે આપનો વિડીયો ઓન-એર થવા જઇ રહ્યો છે….
watch video….https://youtu.be/6EpxI4S26nw