chintan quotes Chintan Quote August 28, 2022August 28, 2022 વિચારોમાં પણ એક તબક્કે પૂર્ણવિરામ મૂકવું જોઇએ. પોઝિટિવ વિચારોમાં જો પૂર્ણવિરામ ન મૂકાય તો કોઇ નિર્ણય પર પહોંચી શકાતું નથી. નેગેટિવ વિચારોમાં જો પૂર્ણવિરામ ન મૂકાય તો ડિપ્રેસનમાં સરી જવાય છે.-કૃષ્ણકાંત ઉનડકટ#chintan_quote #KU #krishnkantunadkat#chintannipale#gujaratiquotes #JU©Jyoti Unadkat Krishnkant Unadkat
Quote of the day (8-Aug-2022) આપણી વાત, આપણો અવાજ, આપણો સંવાદ અને આપણું સાંનિધ્ય એ સાબિત કરી દે છે કે, આપણે કેવા છીએ. શ્રેષ્ઠ એ…