Skip to content
માણસે વિચારોમાં પણ ફેલેક્સિબલ રહેવું પડતું હોય છે. વિચારનો દરવખતે છૂટો દોર ન આપી શકાય. વિચારને કાબુમાં રાખવા પડતા હોય છે. વિચારોને વાળવા, ટાળવા અને ક્યારેક મારવા પણ પડતા હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat