રાજકોટમાં ખરા બપોરે અને એ પણ રવિવારે લેકચર સાંભળવા કોણ આવશે ?એની થોડી ફીકર હતી. રાજકોટિયન્સની બપોરે આરામની આદત જગજાણીતી છે. જો કે જ્યારે આખો એન્જિનિયરીંગ હોલ ભરેલો જોયો ત્યારે મોજ પડી ગઇ. પહેલાં કાજલ ઓઝા-વૈધને અને પછી મને રાજકોટના લવલી ઓડિયન્સે પોણો-પોણો કલાક પ્રેમથી સાંભળ્યા. લોકોનો રિસ્પોન્સ કાબિલેદાદ હતો. બ્રહ્મસંગમ સંસ્થાના પ્રમુખ અને ધારાસભ્ય ઇન્દ્રનીલભાઇ રાજ્યગુરુ અને તમામ શ્રોતાઓનો દિલથી આભાર.
Related Posts
કેટલી મદદ કરવી એની પણ સમજ હોવી જોઈએ! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
કેટલી મદદ કરવી એનીપણ સમજ હોવી જોઈએ! ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ કોની કરું હું રાવ, એ કંઈ પારકા નથી,જેણે…
તવારીખ બની ગયેલી કેટલીક તારીખો તડપાવતી રહે છે – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
તવારીખ બની ગયેલી કેટલીકતારીખો તડપાવતી રહે છે ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ ઘટના હતી કે અવસર, કોને ખબર?ઈશ્વર હતો કે…
તહેવારો આપણામાં થોડીક જિંદગીનો ઉમેરો કરે છે – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
તહેવારો આપણામાં થોડીકજિંદગીનો ઉમેરો કરે છે ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ નાનું-મોટું કોઈ એવું પદ નથી,આપણા સામર્થ્યને કોઈ હદ નથી,એટલી…

ખરેખર, મજા પડી ગઇ…..કાજલ ઓઝા-વૈધનો વિડિયો કાલે યુટ્યુબ પર અપલોડ કર્યો…https://youtu.be/q2KaGIK2yXA
અને આજે આપનો વિડીયો ઓન-એર થવા જઇ રહ્યો છે….
watch video….https://youtu.be/6EpxI4S26nw