રાજકોટમાં ખરા બપોરે અને એ પણ રવિવારે લેકચર સાંભળવા કોણ આવશે ?એની થોડી ફીકર હતી. રાજકોટિયન્સની બપોરે આરામની આદત જગજાણીતી છે. જો કે જ્યારે આખો એન્જિનિયરીંગ હોલ ભરેલો જોયો ત્યારે મોજ પડી ગઇ. પહેલાં કાજલ ઓઝા-વૈધને અને પછી મને રાજકોટના લવલી ઓડિયન્સે પોણો-પોણો કલાક પ્રેમથી સાંભળ્યા. લોકોનો રિસ્પોન્સ કાબિલેદાદ હતો. બ્રહ્મસંગમ સંસ્થાના પ્રમુખ અને ધારાસભ્ય ઇન્દ્રનીલભાઇ રાજ્યગુરુ અને તમામ શ્રોતાઓનો દિલથી આભાર.
Related Posts
એવું ન કર્યું હોત તો બહુ સારું થાત! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
એવું ન કર્યું હોતતો બહુ સારું થાત! ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ અજબ ચરાગ હૂં દિનરાત જલતા રહેતા હૂં,મૈં થક…
વિરાટનો ગુસ્સો અને લોકોની મસ્તી દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ આપણા સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ અનુષ્કા શર્મા વિશે લોકો દ્વારા થતી કમેન્ટ્સ સામે બળાપો…
તારી લાઇફમાં ઘણા લોકો છે, હું ક્યાં છું? – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
તારી લાઇફમાં ઘણા લોકો છે, હું ક્યાં છું? ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ એક ભ્રમણા છે, હકીકતમાં સહારો તો નથી,…

ખરેખર, મજા પડી ગઇ…..કાજલ ઓઝા-વૈધનો વિડિયો કાલે યુટ્યુબ પર અપલોડ કર્યો…https://youtu.be/q2KaGIK2yXA
અને આજે આપનો વિડીયો ઓન-એર થવા જઇ રહ્યો છે….
watch video….https://youtu.be/6EpxI4S26nw