રાજકોટમાં ખરા બપોરે અને એ પણ રવિવારે લેકચર સાંભળવા કોણ આવશે ?એની થોડી ફીકર હતી. રાજકોટિયન્સની બપોરે આરામની આદત જગજાણીતી છે. જો કે જ્યારે આખો એન્જિનિયરીંગ હોલ ભરેલો જોયો ત્યારે મોજ પડી ગઇ. પહેલાં કાજલ ઓઝા-વૈધને અને પછી મને રાજકોટના લવલી ઓડિયન્સે પોણો-પોણો કલાક પ્રેમથી સાંભળ્યા. લોકોનો રિસ્પોન્સ કાબિલેદાદ હતો. બ્રહ્મસંગમ સંસ્થાના પ્રમુખ અને ધારાસભ્ય ઇન્દ્રનીલભાઇ રાજ્યગુરુ અને તમામ શ્રોતાઓનો દિલથી આભાર.
Related Posts
હું કહું અને તું કરે એનો કોઈ મતલબ ખરો? – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
હું કહું અને તું કરે એનો કોઈ મતલબ ખરો? ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ હવા સાથે અદાવત ક્યાં હતી? તૂટે…
હું ખરાબ ન લગાડું એટલે તારે સારું નહીં લગાડવાનું? – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
હું ખરાબ ન લગાડું એટલે તારે સારું નહીં લગાડવાનું? ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ હવે હું બધાથી છું ઊંચે હવામાં,…
કોઈના માટે એટલા ખાલી ન થાવ કે ભરાઈ ન શકો – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
કોઈના માટે એટલા ખાલી ન થાવ કે ભરાઈ ન શકો ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ આ મોજ ચલી જે દરિયાની…

ખરેખર, મજા પડી ગઇ…..કાજલ ઓઝા-વૈધનો વિડિયો કાલે યુટ્યુબ પર અપલોડ કર્યો…https://youtu.be/q2KaGIK2yXA
અને આજે આપનો વિડીયો ઓન-એર થવા જઇ રહ્યો છે….
watch video….https://youtu.be/6EpxI4S26nw