Skip to content
આપણને આપણી બુદ્ધિ, આપણી સમજ અને આપણા વિચારો કંઇ પણ કરવા કે બોલવા પ્રેરતા હોય છે. માણસ જો કંઇ કરતા પહેલા તેના પરિણામ વિશે થોડોકેય વિચાર કરે તો એણે પસ્તાવું પડતું નથી.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat