Uncategorized પુસ્તક વિમોચન July 7, 2016 અમદાવાદના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નિલય શાહની પહેલી નવલકથા ‘અસંમત’નું વિમોચન થયું. આ અવસરની તસવીરમાં મારી સાથે વી ટીવીના ચેનલ હેડ ઇસુદાન ગઢવી, સોશિયલ વર્કર રુઝાન ખંભાતા, એકેડેમિસ્ટ રાજેન્દ્ર ઉપાધ્યાય, ગુર્જર પ્રકાશનના મનુભાઇ શાહ અને લેખક નિલય શાહ. Krishnkant Unadkat
મારી વેદના કેમ કોઈને જરાયે સ્પર્શતી જ નથી? ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ એક વ્યક્તિ પણ અહીં ટોળું બને, એવું બને, …
તમારી રાત જીવતી છે કે મરી ગઈ છે? ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ એકદમ ગંભીર એવા હાલ પર આવી ગયા, ડૂસકાંઓ…
સમજ વગરનો પ્રેમ પણ લાંબો ન ટકે ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ હાથમાં કારોબાર રાખ્યો તેં, ને મને બારોબાર રાખ્યો…