Uncategorized પુસ્તક વિમોચન July 7, 2016 અમદાવાદના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નિલય શાહની પહેલી નવલકથા ‘અસંમત’નું વિમોચન થયું. આ અવસરની તસવીરમાં મારી સાથે વી ટીવીના ચેનલ હેડ ઇસુદાન ગઢવી, સોશિયલ વર્કર રુઝાન ખંભાતા, એકેડેમિસ્ટ રાજેન્દ્ર ઉપાધ્યાય, ગુર્જર પ્રકાશનના મનુભાઇ શાહ અને લેખક નિલય શાહ. Krishnkant Unadkat
શબ્દો તલવારથી પણ વધુ તીક્ષ્ણ હોય છે ચિંતનની પળે કોલમ વાચવા નીચે આપેલી લીંક પર ક્લીક કરો શબ્દો તલવારથી પણ…
જિંદગી અને સાચા-ખોટા નિર્ણય CHINTAN NI PALE by krishnakant Unadkat જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી, જે ખુશી આવી જીવનમાં, આખરી…
તમારી હતાશામાંથી તમારે જ બહાર નીકળવું પડે ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ લગાતાર મળતું ભલે રેત જેવું, હજી ઝાંઝવાંમાં ય…