Uncategorized પુસ્તક વિમોચન July 7, 2016 અમદાવાદના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નિલય શાહની પહેલી નવલકથા ‘અસંમત’નું વિમોચન થયું. આ અવસરની તસવીરમાં મારી સાથે વી ટીવીના ચેનલ હેડ ઇસુદાન ગઢવી, સોશિયલ વર્કર રુઝાન ખંભાતા, એકેડેમિસ્ટ રાજેન્દ્ર ઉપાધ્યાય, ગુર્જર પ્રકાશનના મનુભાઇ શાહ અને લેખક નિલય શાહ. Krishnkant Unadkat
હું સમજુ છું એ જ મારો વાંક? – ચિંતનની પળે હું સમજુ છું એ જ મારો વાંક? ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ તમે કાપીને કાં ફેંકી દીધા? એ તો તમે જાણો,…
ગાંધીનો વંશ અને ગાંધીનો અંશ… આજે ગાંધી નિર્વાણ દિન છે…ગઇકાલે તા. 29 જાન્યુઆરી અને શુક્રવારે હું અને મિત્ર જ્વલંત છાંયા…
સત્યની કિંમત તો ચૂકવવી જ પડે છે! – ચિંતનની પળે સત્યની કિંમત તો ચૂકવવી જ પડે છે! ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ ડગલે ડગલે ભવમાં હું જેનાથી ભરમાયો હતો, કોને…