Uncategorized પુસ્તક વિમોચન July 7, 2016 અમદાવાદના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નિલય શાહની પહેલી નવલકથા ‘અસંમત’નું વિમોચન થયું. આ અવસરની તસવીરમાં મારી સાથે વી ટીવીના ચેનલ હેડ ઇસુદાન ગઢવી, સોશિયલ વર્કર રુઝાન ખંભાતા, એકેડેમિસ્ટ રાજેન્દ્ર ઉપાધ્યાય, ગુર્જર પ્રકાશનના મનુભાઇ શાહ અને લેખક નિલય શાહ. Krishnkant Unadkat
જિંદગી અને સાચા-ખોટા નિર્ણય CHINTAN NI PALE by krishnakant Unadkat જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી, જે ખુશી આવી જીવનમાં, આખરી…
પ્યાર કા પહેલા ખત લિખને મેં… દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ ————————— પ્રેમમાં પડે ત્યારે યુવક કે યુવતીના દિલમાં સંવેદનાઓ ધડાધડ ફૂટે…
My lecture @ Vadodaraon 30 August 2015, Sunday, 10.45 AM at Sir Sayajirao Nagargruh. Late Kusumben Shah smruti vyakhyanmala.