Uncategorized પુસ્તક વિમોચન July 7, 2016 અમદાવાદના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નિલય શાહની પહેલી નવલકથા ‘અસંમત’નું વિમોચન થયું. આ અવસરની તસવીરમાં મારી સાથે વી ટીવીના ચેનલ હેડ ઇસુદાન ગઢવી, સોશિયલ વર્કર રુઝાન ખંભાતા, એકેડેમિસ્ટ રાજેન્દ્ર ઉપાધ્યાય, ગુર્જર પ્રકાશનના મનુભાઇ શાહ અને લેખક નિલય શાહ. Krishnkant Unadkat
થોડોક સ્ટ્રેસ પણ સારી જિંદગી માટે જરૂરી છે : દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ થોડોક સ્ટ્રેસ પણ સારી જિંદગી માટે જરૂરી છે દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ સ્ટ્રેસ એ આજના સમયની સૌથી મોટી સમસ્યા છે. મોટાભાગના…
સોશિયલ નેટવર્કિંગનું સત્ય શું છે?‘દિવ્ય ભાસ્કર’ની રવિવારની ‘રસરંગ’ પૂર્તિમાં પ્રસિધ્ધ થયેલી કોલમ ‘દૂરબીન’ (25 October 2015, Sunday)
સુખના સમયમાં પણ તું ખુશ કેમ નથી રહેતો? ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ હર તરફ હર જગહ બેશુમાર આદમી,ફિર ભી…