Uncategorized પુસ્તક વિમોચન July 7, 2016 અમદાવાદના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નિલય શાહની પહેલી નવલકથા ‘અસંમત’નું વિમોચન થયું. આ અવસરની તસવીરમાં મારી સાથે વી ટીવીના ચેનલ હેડ ઇસુદાન ગઢવી, સોશિયલ વર્કર રુઝાન ખંભાતા, એકેડેમિસ્ટ રાજેન્દ્ર ઉપાધ્યાય, ગુર્જર પ્રકાશનના મનુભાઇ શાહ અને લેખક નિલય શાહ. Krishnkant Unadkat
તમને કોઇ ગંભીર બીમારી લાગુ પડી જવાનો ડર લાગે છે? – દૂરબીન તમને કોઇ ગંભીર બીમારી લાગુ પડી જવાનો ડર લાગે છે? દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ તબિયતનું ધ્યાન રાખવું એ સારી વાત…
મન તો થાય છે કે છેડો ફાડી નાખું ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ વર્ષાની વાત કરીએ, વાદળની વાત કરીએ, તું આવ…
માણસાઇ સમય આવ્યે મપાઇ જતી હોય છે ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ કદાચ ત્યાં હું સુખી હાલતમાં મળી જાઉં, મને…