Uncategorized પુસ્તક વિમોચન July 7, 2016 અમદાવાદના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નિલય શાહની પહેલી નવલકથા ‘અસંમત’નું વિમોચન થયું. આ અવસરની તસવીરમાં મારી સાથે વી ટીવીના ચેનલ હેડ ઇસુદાન ગઢવી, સોશિયલ વર્કર રુઝાન ખંભાતા, એકેડેમિસ્ટ રાજેન્દ્ર ઉપાધ્યાય, ગુર્જર પ્રકાશનના મનુભાઇ શાહ અને લેખક નિલય શાહ. Krishnkant Unadkat
જિંદગીની કઈ ક્ષણ પાછી મળે તો ગમે? ચિંતનની પળે કોલમ વાચવા માટે નીચે આપેલી લીંક પર ક્લીક કરો જિંદગીની કઈ…
ચિંતન Rocks… મારી છઠ્ઠી બુકનું વિમોચન. અમદાવાદમાં યોજાયેલા નેશનલ બુક ફેરમાં બીજી મે,2016ના રોજ ચિંતન Rocks… નું વિમોચન જીવનસાથી જ્યોતિ…