Uncategorized પુસ્તક વિમોચન July 7, 2016 અમદાવાદના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નિલય શાહની પહેલી નવલકથા ‘અસંમત’નું વિમોચન થયું. આ અવસરની તસવીરમાં મારી સાથે વી ટીવીના ચેનલ હેડ ઇસુદાન ગઢવી, સોશિયલ વર્કર રુઝાન ખંભાતા, એકેડેમિસ્ટ રાજેન્દ્ર ઉપાધ્યાય, ગુર્જર પ્રકાશનના મનુભાઇ શાહ અને લેખક નિલય શાહ. Krishnkant Unadkat
તારું અને મારું સપનું એક છે કે જુદું જુદું? ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ પાનખરમાં ને વસંતમાં ફેર શું એ…
દરેક માણસની એક કહાની હોય છે! – ચિંતનની પળે દરેક માણસની એક કહાની હોય છે! ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ ઇક અજબ શખ્સ બસા હૈ મુઝ મેં, આઇના દેખું…
‘ચિંતનને અજવાળે’ મારું ત્રીજુ પુસ્તક ‘ચિંતનની પળે’ પુસ્તકની ત્રણ આવૃતિ, ‘ચિતનને ચમકારે’ની બે આવૃતિ પછી પેશ છે આ ત્રીજુ પુસ્તક. …