Uncategorized પુસ્તક વિમોચન July 7, 2016 અમદાવાદના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નિલય શાહની પહેલી નવલકથા ‘અસંમત’નું વિમોચન થયું. આ અવસરની તસવીરમાં મારી સાથે વી ટીવીના ચેનલ હેડ ઇસુદાન ગઢવી, સોશિયલ વર્કર રુઝાન ખંભાતા, એકેડેમિસ્ટ રાજેન્દ્ર ઉપાધ્યાય, ગુર્જર પ્રકાશનના મનુભાઇ શાહ અને લેખક નિલય શાહ. Krishnkant Unadkat
અત્યારે જ રાઇટ ટાઇમ છે ! CHINTAN NI PALE by Krishnakant Unadkat દુ:ખમાં છું, કિંતુ સુખ તને આપી શકું છું…
તારી એ વાત સાથે હું સંમત નથી! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ તારી એ વાત સાથે હું સંમત નથી! ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ પૈમાના અપને આપ હી ભર જાયેગા તેરા, ઔરોં કી…
તારે મને કોઇ વાતમાં ના કહેવાની જ નહીં! ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી…