Uncategorized પુસ્તક વિમોચન July 7, 2016 અમદાવાદના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નિલય શાહની પહેલી નવલકથા ‘અસંમત’નું વિમોચન થયું. આ અવસરની તસવીરમાં મારી સાથે વી ટીવીના ચેનલ હેડ ઇસુદાન ગઢવી, સોશિયલ વર્કર રુઝાન ખંભાતા, એકેડેમિસ્ટ રાજેન્દ્ર ઉપાધ્યાય, ગુર્જર પ્રકાશનના મનુભાઇ શાહ અને લેખક નિલય શાહ. Krishnkant Unadkat
પ્યાર કા પહેલા ખત લિખને મેં… દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ ————————— પ્રેમમાં પડે ત્યારે યુવક કે યુવતીના દિલમાં સંવેદનાઓ ધડાધડ ફૂટે…