Uncategorized પુસ્તક વિમોચન July 7, 2016 અમદાવાદના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નિલય શાહની પહેલી નવલકથા ‘અસંમત’નું વિમોચન થયું. આ અવસરની તસવીરમાં મારી સાથે વી ટીવીના ચેનલ હેડ ઇસુદાન ગઢવી, સોશિયલ વર્કર રુઝાન ખંભાતા, એકેડેમિસ્ટ રાજેન્દ્ર ઉપાધ્યાય, ગુર્જર પ્રકાશનના મનુભાઇ શાહ અને લેખક નિલય શાહ. Krishnkant Unadkat
પ્રિય મિત્રો, ફુલછાબ દૈનિકની બુધવારની પંચામૃત પૂર્તિમાં પ્રસિદ્ધ થતી મારી ધારાવાહિક લઘુ નવલ ” એક હતો હું” નું પ્રકરણ :૨…
હવે બસ, મેં મારા ભાગનું રડી લીધું છે! – ચિંતનની પળે હવે બસ, મેં મારા ભાગનું રડી લીધું છે! ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ ગોફણો વીંઝી સળગતા સૂર્ય નામે એક…
તમે કેટલાં લકી છો? CHINTAN NI PALE by Krishnakant Unadkat મૈં આજ સિર્ફ મુહબ્બત કે ગમ કરુંગા યાદ, યહ ઔર…