Skip to content
બધાનું સારું ઇચ્છવામાં અને બધાનું ભલું ચાહવામાં આપણે અંદરથી થોડાક ઉઘડતા હોઇએ છીએ, જે ઉઘડે છે એને ક્યારેય પુરાઇ જવાનો ડર લાગતો નથી! જે લોકો પુરાયેલા હોય છે એણે મોટા ભાગે પોતાના હાથે જ દરવાજો બંધ કર્યો હોય છે!
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat