chintan quotes, Uncategorized Chintan Quote August 25, 2022August 26, 2022 એટલા સંવેદનશીલ પણ ન બનો કે લોકો તમને મૂરખ સમજીને તમારો ગેરફાયદો જ ઉઠાવતા રહે! થોડાક ચાલાક ન રહીએ તો કોઇ પોતાની ચાલાકી આપણી પર વાપરી જાય છે.-કૃષ્ણકાંત ઉનડકટchintan_quote #KU #krishnkantunadkatchintannipalegujaratiquotes #JU©Jyoti Unadkat Krishnkant Unadkat
Quote of the day (8-Aug-2022) આપણી વાત, આપણો અવાજ, આપણો સંવાદ અને આપણું સાંનિધ્ય એ સાબિત કરી દે છે કે, આપણે કેવા છીએ. શ્રેષ્ઠ એ…
Quote of the day (6 Aug 2022) સવાલોનો જવાબ દુનિયા પાસે શોધવા જશો તો જવાબ તો તમે તમને અનુકૂળ હોય એવો શોધી લેશો પણ એ જવાબ સાચો…