chintan quotes Chintan Quote August 28, 2022September 18, 2022 દરેક બાબતમાં જે માણસ સંયમપૂર્વક, તટસ્થતાપૂર્વક અને સંવેદનાપૂર્વક વર્તે એ માણસ સમજુ.-કૃષ્ણકાંત ઉનડકટ#chintan_quote #KU #krishnkantunadkat#chintannipale#gujaratiquotes #JU©Jyoti Unadkat Krishnkant Unadkat
Quote of the day (6 Aug 2022) સવાલોનો જવાબ દુનિયા પાસે શોધવા જશો તો જવાબ તો તમે તમને અનુકૂળ હોય એવો શોધી લેશો પણ એ જવાબ સાચો…
Quote of the day (8-Aug-2022) આપણી વાત, આપણો અવાજ, આપણો સંવાદ અને આપણું સાંનિધ્ય એ સાબિત કરી દે છે કે, આપણે કેવા છીએ. શ્રેષ્ઠ એ…