chintan quotes Chintan Quote August 28, 2022August 28, 2022 માણસે માત્ર બીજા માટે જ નહીં પોતાના માટે પણ સારું રહેવાનું હોય છે. આપણે જે વિચારતા હોઇએ, જે માનતા હોઇએ, જે ઇચ્છતા હોઇએ એની સૌથી વધુ અસર આપણા ઉપર જ થતી હોય છે.-કૃષ્ણકાંત ઉનડકટ#chintan_quote #KU #krishnkantunadkat#chintannipale#gujaratiquotes #JU©Jyoti Unadkat Krishnkant Unadkat
Quote of the day (6 Aug 2022) સવાલોનો જવાબ દુનિયા પાસે શોધવા જશો તો જવાબ તો તમે તમને અનુકૂળ હોય એવો શોધી લેશો પણ એ જવાબ સાચો…