Uncategorized January 4, 2016 દિવ્યાંગ કહી દેવાથી વિકલાંગોનું ભલું થઇ જશે? આપણા દેશમાં અપંગોની હાલત ખરેખર કેવી છે? સંબોધનમાં ફેર કરી દેવાથી સંબંધમાં કેટલો ફેર પડતો હોય છે? વિકલાંગોના મામલે સરકારે જ નહિ, સામાન્ય લોકોએ પણ સક્રિય થવું રહ્યું. ‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિ (તા. 03 જાન્યુઆરી 2016, રવિવાર) દૂરબીન કોલમ Krishnkant Unadkat